Shri Swaminarayan Vidyapith Recruitment: શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ દ્વારા મિકેનિકલ સેક્ટર, પાવર સેક્ટર, આઈ.ટી. સેક્ટર, ગારમેન્ટ સેક્ટર, હેલ્થકેર સેક્ટર, એકાઉન્ટન્ટ જેવા વિવિધ પદો પર ભરતી જાહેર

Shri Swaminarayan Vidyapith Recruitment: શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઇચ્છો છો, તો આ તક તમારા માટે છે. આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે. અહીં ભરતીની સંપૂર્ણ માહિતી આપેલ છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની વિગતો શામેલ છે. કૃપા કરીને આ લેખ સંપૂર્ણ વાંચો.

Shri Swaminarayan Vidyapith Recruitment | શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ભરતી

સંસ્થા/વિભાગનું નામશ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ15 માર્ચ 2025

અગત્યની તારીખો:

શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ દ્વારા 25 ફેબ્રુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેર કરી છે. અરજી કરવાની 15 માર્ચ 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છો છો, તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરી દો, કેમ કે છેલ્લી તારીખ પછી કોઇપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

અરજી ફી

શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ દ્વારા આ ભરતી ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચૂકવાની નથી.

પદોના નામ:

શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ દ્વારા ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર, મિકેનિકલ સેક્ટર, પાવર સેક્ટર, આઈ.ટી. સેક્ટર, ગારમેન્ટ સેક્ટર, હેલ્થકેર સેક્ટર, એકાઉન્ટન્ટ, ગૃહપતિ, વર્કશોપ એટેન્ડન્ટ (પ્લમ્બર) કમ ગાર્ડન સુપરવાઈઝર અને મદદનીશ રસોઈયા ના પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પદો સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા જારી કરેલી જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ની ભરતીમાં કુલ પગાર નક્કી કરેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા:

શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને અનુભવ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ પોસ્ટ મુજબ નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે, જેમાં ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી/ડિપ્લોમા અને 2 વર્ષનો અનુભવ, મિકેનિકલ સેક્ટર માટે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા અને 2 વર્ષનો અનુભવ, પાવર સેક્ટર માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા અને 2 વર્ષનો અનુભવ, આઈ.ટી. સેક્ટર માટે BCA/MCA/B.Sc. (કમ્પ્યુટર) અથવા ડિપ્લોમા/ડિગ્રી સાથે 2 વર્ષનો અનુભવ, ગારમેન્ટ સેક્ટર માટે ફેશન અને એપેરલ ટેકનોલોજીમાં ડિપ્લોમા/ડિગ્રી અને 2 વર્ષનો અનુભવ, હેલ્થકેર સેક્ટર માટે B.Sc. નર્સિંગ/GNM અને 2 વર્ષનો અનુભવ, એકાઉન્ટન્ટ માટે M.Com/B.Com અને 2 વર્ષનો અનુભવ, ગૃહપતિ માટે કોઈપણ ગ્રેજ્યુએશન અને 2 વર્ષનો અનુભવ, વર્કશોપ એટેન્ડન્ટ (પ્લમ્બર) કમ ગાર્ડન સુપરવાઈઝર માટે ITI (પ્લમ્બર) અથવા સમકક્ષ અને 2 વર્ષનો અનુભવ, તથા મદદનીશ રસોઈયા માટે 10મું પાસ અથવા સમકક્ષ અને 1 વર્ષનો અનુભવ જરૂરી છે.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ માં કુલ 30 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા.
  • ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલ એડ્ડ્રેસ પર મોકલી દેવા
  • સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, ધરમપુર, તા. ધરમપુર, જી. વલસાડ-396050.
  • આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
Prembhatiatrust પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment