BPNL Recruitment 2025: ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા નિવેશ અધિકારી,નિવેશ સહાયક,ફાર્મ સંચાલન સહાયક જેવા વિવિધ પદો પર ભરતી જાહેર

BPNL Recruitment 2025: ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઇચ્છો છો, તો આ તક તમારા માટે છે. આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે. અહીં ભરતીની સંપૂર્ણ માહિતી આપેલ છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની વિગતો શામેલ છે. કૃપા કરીને આ લેખ સંપૂર્ણ વાંચો.

BPNL Recruitment 2025 | ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ભરતી

સંસ્થા/વિભાગનું નામભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ12 માર્ચ 2025

અગત્યની તારીખો:

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા 20 ફેબ્રુઆરી 2025 ના રોજ ભરતી માટે જાહેર કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે. જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છો છો, તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરી દો, કેમ કે છેલ્લી તારીખ પછી કોઇપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

અરજી ફી

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા આ ભરતી ની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવારો ને પશુપાલન ફાર્મ નિવેશ અધિકારી માટે રૂ. 944/- ,પશુપાલન ફાર્મ નિવેશ સહાયક માટે રૂ. 826/- , પશુપાલન ફાર્મ સંચાલન સહાયક માટે રૂ. 708/ ફી ભરવાની રહેશે.

પદોના નામ:

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા પશુપાલન ફાર્મ નિવેશ અધિકારી ,પશુપાલન ફાર્મ નિવેશ સહાયક , પશુપાલન ફાર્મ સંચાલન સહાયક ના પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પદો સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા જારી કરેલી જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ની ભરતીમાં કુલ પગાર પદો પ્રમાણે અલગ-અલગ છે. પગાર સંબંધી વધુ વિગતો જાણવા માટે જાહેરાત ધ્યાનથી વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા:

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને અનુભવ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

પશુપાલન ફાર્મ નિવેશ અધિકારી ,પશુપાલન ફાર્મ નિવેશ સહાયક , પશુપાલન ફાર્મ સંચાલન સહાયક ની જગ્યાઓ માટે પદો માટે અલગ – અલગ શૈક્ષણિક લાયકાત ની જરૂર છે. વધુ માહિતી જાહેરાત માં આપેલ છે.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં કુલ 2152 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી પ્રક્રિયા:

  • ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Prembhatiatrust પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment